કેસમાં મોટી કાર્યવાહી કરતા પુણે રૂરલ પોલીસે એક સાથે 96 જેટલા આરોપીઓની અટકાયત કરી
હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મહાદેવનું એક એવું મંદિર આવેલું છે. જ્યાં દર 12 વર્ષે મંદિર પર વીજળી પડે છે. વીજળીથી ભક્તોને કોઈપણ જાતનું નુકસાન ન થાય તે માટે ભોલેનાથ પોતે જ વીજળીનો પ્રહાર ઝીલી લે છે.
શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠયા : ગોંડલના પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિર ૩૫૦ વર્ષ જુના મંદિરનું નિર્માણ રાજવી સર ભગવતસિંહજીએ કર્યું હતું.
પવિત્ર શ્રાવણ માસનાં પ્રારંભથી ગીર ગઢડા તાલુકામાં બાબરિયા ફોરેસ્ટ રેન્જ હેઠળનાં ગીર અભ્યારણ્યમાં આવેલ પૌરાણિક, પ્રાચીન પાતળેશ્વર મહાદેવનાં દર્શનાર્થે જંગલ વિસ્તારનો રસ્તો જાહેર જનતાની અવર-જવર માટે તંત્ર દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે
હિંદુ ધર્મના પવિત્ર એવા શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે ત્યારે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે શિવ ભક્તો મહાદેવ પર દૂધ, જળ, પંચાનૃત અને બીલીપત્રો નો અભિષેક કરી રહ્યા છે. પરંતુ કયારેય તમે એવું સાભળ્યું છે કે ભોલાનાથ પર રોટલીનો અભિષેક થતો હોય?
વિશ્વભરમાં ભગવાન શિવના ઘણા પ્રાચીન મંદિરો છે. તમામ મંદિરો સાથે જોડાયેલી કેટલીક અનોખી અને ચમત્કારી કથાઓ છે. ભારતમાં ભગવાન શિવનું એક એવું જ મંદિર છે જે ત્યાંનું શિવલિંગ બેલપત્રના જંગલોમાં જોવા મળ્યું હતું
મહાકાલ નગરી ઉજ્જૈનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉજ્જૈનના વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં 12થી વધુ ભક્તો મંદિરમાં પ્રવેશ કરે એ પહેલા જ તેમના કપડા ઉતારવામાં આવ્યા
મહાદેવ સત્તા એપના કિંગપિન સૌરભ ચંદ્રાકરને દુબઈમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સૌરભ ચંદ્રાકર છત્તીસગઢના ભિલાઈનો રહેવાસી છે. ઇડીની વિનંતી પર ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ હેઠળ આના પર કાર્યવાહી કરવામાં આવી હતી.
આજે ઈડીએ મની લોન્ડરિંગ કેસની તપાસના સંબંધમાં અભિનેત્રી તમન્ના ભાટિયાની પૂછપરછ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું કે અભિનેત્રી તમન્ના ભાટિયા પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025