મહાદેવ બેટિંગ એપ કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, 96 આરોપીઓની અટકાયત

કેસમાં મોટી કાર્યવાહી કરતા પુણે રૂરલ પોલીસે એક સાથે 96 જેટલા આરોપીઓની અટકાયત કરી

By Samay Mirror Admin | May 16, 2024 | 0 Comments

ભોલેનાથના આ રહસ્મય મંદિર પર દર 12 વર્ષે પડે છે વીજળી, ખંડિત થઈ જાય છે શિવલિંગ પણ ભક્તોને નથી થતું કોઈ નુકસાન

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં મહાદેવનું  એક એવું મંદિર આવેલું છે. જ્યાં દર 12 વર્ષે મંદિર પર વીજળી પડે છે. વીજળીથી ભક્તોને કોઈપણ જાતનું નુકસાન ન થાય તે માટે ભોલેનાથ પોતે જ વીજળીનો પ્રહાર ઝીલી લે છે.

By samay mirror | August 05, 2024 | 0 Comments

હર હર મહાદેવ... જાણો ગોંડલના ૩૫૦ વર્ષ જુના પૌરાણિક મહાદેવ મંદિરની ગાથા

શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠયા : ગોંડલના પૌરાણિક સુરેશ્વર મહાદેવ મંદિર ૩૫૦ વર્ષ જુના મંદિરનું નિર્માણ રાજવી સર ભગવતસિંહજીએ કર્યું હતું.

By samay mirror | August 05, 2024 | 0 Comments

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પાતાળેશ્વર મહાદેવનાં દર્શન માટે જંગલ વિસ્તારનો રસ્તો ખુલ્લો મુકાયો

પવિત્ર શ્રાવણ માસનાં પ્રારંભથી ગીર ગઢડા તાલુકામાં બાબરિયા ફોરેસ્ટ રેન્જ હેઠળનાં ગીર અભ્યારણ્યમાં આવેલ પૌરાણિક, પ્રાચીન પાતળેશ્વર મહાદેવનાં દર્શનાર્થે જંગલ વિસ્તારનો રસ્તો જાહેર જનતાની અવર-જવર માટે તંત્ર દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે

By samay mirror | August 06, 2024 | 0 Comments

હર હર મહાદેવ... ગુજરાતનું એક અનોખું શિવ મંદિર જ્યા દૂધની બદલે ચઢાવાય છે રોટલી..

હિંદુ ધર્મના પવિત્ર એવા શ્રાવણ માસની શરૂઆત થઇ ગઈ છે ત્યારે શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે શિવ ભક્તો મહાદેવ પર દૂધ, જળ, પંચાનૃત અને બીલીપત્રો નો અભિષેક કરી રહ્યા છે. પરંતુ કયારેય તમે એવું સાભળ્યું છે કે ભોલાનાથ પર રોટલીનો અભિષેક થતો હોય?

By samay mirror | August 07, 2024 | 0 Comments

700 વર્ષ પહેલા બેલપત્રના જંગલમાં મળી આવ્યું હતું આ ચમત્કારિક શિવલિંગ, 40 દિવસમાં થાય છે દરેક ઈચ્છા પૂર્ણ !

વિશ્વભરમાં ભગવાન શિવના ઘણા પ્રાચીન મંદિરો છે. તમામ મંદિરો સાથે જોડાયેલી કેટલીક અનોખી અને ચમત્કારી કથાઓ છે. ભારતમાં ભગવાન શિવનું એક એવું જ મંદિર છે જે ત્યાંનું શિવલિંગ બેલપત્રના જંગલોમાં જોવા મળ્યું હતું

By samay mirror | August 09, 2024 | 0 Comments

ઉજ્જૈન મહાકાલ મંદિરમાં 'મહાકાલ' લખેલાં શોર્ટ્સ પહેરી દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને પૂજારીએ અટકાવ્યા

મહાકાલ નગરી ઉજ્જૈનમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઉજ્જૈનના વિશ્વ પ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિરમાં 12થી વધુ ભક્તો મંદિરમાં પ્રવેશ કરે એ પહેલા જ તેમના કપડા ઉતારવામાં આવ્યા

By samay mirror | August 16, 2024 | 0 Comments

મહાદેવ એપ દ્વારા ૬૦૦૦ કરોડની છેતરપિંડી આચરનાર સૌરભ ચંદ્રાકર દુબઈથી ઝડપાયો, 10 દિવસમાં ભારત આવશે

મહાદેવ સત્તા એપના કિંગપિન સૌરભ ચંદ્રાકરને દુબઈમાં કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. સૌરભ ચંદ્રાકર છત્તીસગઢના ભિલાઈનો રહેવાસી છે. ઇડીની વિનંતી પર ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ હેઠળ આના પર કાર્યવાહી કરવામાં આવી હતી.

By samay mirror | October 11, 2024 | 0 Comments

મહાદેવ બેટિંગ એપ મામલે EDએ કરી તમન્ના ભાટિયાની પૂછપરછ

આજે ઈડીએ મની લોન્ડરિંગ કેસની તપાસના સંબંધમાં અભિનેત્રી તમન્ના ભાટિયાની પૂછપરછ કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કહ્યું કે અભિનેત્રી તમન્ના ભાટિયા પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે

By samay mirror | October 18, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1