ઉત્તરાખંડમાં ભારે વરસાદે મચાવ્યો કહેર..ભૂસ્ખલનને કારણે કેદારનાથ યાત્રા રોકવામાં આવી, અનેક ભક્તો ફસાયા

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને વાદળ ફાટવાને કારણે તબાહી મચી છે. ટિહરી અને કેદારનાથના નૌતર વિસ્તાર સહિત રાજ્યના વિવિધ સ્થળોએ છેલ્લા બે દિવસમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં 14 લોકોના મોત થયા છે અને 10 લોકો ઘાયલ થયા છે

By samay mirror | August 02, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1