|

અમદાવાદમાં બોપલ વિસ્તારમાં 22 માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, 200 વધુ લોકોનું કરાયું રેસ્ક્યુ, 22 સારવાર હેઠળ

અમદાવાદના બોપલ વિસ્તારમાં 22 માળની ઇમારતમાં ભીષણ આગ લાગી હતી.

By samay mirror | November 16, 2024 | 0 Comments

ગુજરાત, રાજસ્થાનમાં EDના દરોડા: દિલ્હીમાં પણ 24 સ્થળ પર કાર્યવાહી, 2700 કરોડનો મની લોન્ડરિંગનો 1 કેસ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમો ગુરુવાર સવારથી રાજસ્થાન, ગુજરાત અને દિલ્હીમાં લગભગ 24 સ્થળે દરોડા પાડી રહી છે. તપાસ એજન્સીના સૂત્રોના અનુસાર લગભગ 2700 કરોડ રૂપિયાનો મની લોન્ડરિંગનો મામલો છે.

By samay mirror | June 12, 2025 | 0 Comments

અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું AI 171 પ્લેન ક્રેશ, વિજય રૂપાણી પ્લેનમાં સવાર હતા, 100ના મોતની આશંકા, 50 મૃતદેહ બહાર કઢાયા

અમદાવાદમાં એક મોટી દુર્ઘટના બની છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં Air Indiaનું પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો છે અને રાહતની કામગીરી શરુ કરવામાં આવી છે. હાલ દુર્ઘટનાને પગલે રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.

By samay mirror | June 12, 2025 | 0 Comments

અમદાવાદના અતુલ્ય હોસ્ટેલના બિલ્ડીંગ પર પ્લેન પડ્યું: 50-60 ઈન્ટર્ન ડોક્ટર પણ હતા,તમામના મોત થયાની આશંકા

એર ઈન્ડિયાનું વિમાન જ્યાં ક્રેશ થયું અતુલ્ય તે બિલ્ડીંગોમાં  રેસિડેન્ટ ડોક્ટરો હતા અને બિલ્ડીગમાં ધડાકા સાથે આગ લાગી હતી અને અંદર હાજર ડોક્ટરોના દેહના પણ ટુકડા થઈ ગયા હતા. સ્થળ પર અફરા તફરીનો ભારે માહોલ હતો. શું કરવું તે સમજાતું નહોતું.

By samay mirror | June 12, 2025 | 0 Comments

હૃદયદ્રાવક… શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી… પીએમ નરેન્દ્ર મોદીએ અમદાવાદ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો

અમદાવાદમાં વિમાન દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિમાન દુર્ઘટના મુદ્દે એક્સ પર પોસ્ટ કરી હતી કે, અમદાવાદમાં સર્જાયેલી દુર્ઘટનાથી અમે સ્તબ્ધ અને દુઃખી છીએ. આ દુઃખની ઘડીમાં પ્રભાવિત તમામ લોકો સાથે મારી સંવેદના છે વધુમાં  જણાવ્યું કે,તેઓ મંત્રીઓ અને અધિકારીઓના સંપર્કમાં છે.

By samay mirror | June 12, 2025 | 0 Comments

અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા,ઇજાગ્રસ્તો સાથે કરી મુલાકાત

અમદાવાદમાં આજે બપોરે બનેલી એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ક્રૂ મેમ્બર્સ સહિત અનેક લોકોના મોત નીપજ્યા છે. વિમાન દુર્ઘટનાની  જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરતથી સીધા અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા

By samay mirror | June 12, 2025 | 0 Comments

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: મૃતદેહોના ઓળખની કાર્યવાહી શરૂ, 5 મૃતદેહની ઓળખ કરી તેમના પરિજનોને સોપ્યાં

એર ઇન્ડિયા વિમાન 12જુને અમદાવાદથી લંડન જતાં સર્જાયેલી કમનસીબ દુર્ઘટનામાં બીજા દિવસે પણ સિવિલ હોસ્પિટલના કસોટી ભવનમાં DNA ટેસ્ટની કામગીરી સતત ચાલી રહી છે.

By samay mirror | June 13, 2025 | 0 Comments

Hot Categories

1
3
1
4
1