|

દશેરા પહેલા હૈદરાબાદમાં મોટી બબાલ, બદમાશોએ દુર્ગા પંડાલમાં કરી તોડફોડ, મૂર્તિ ખંડિત કરી, પોલીસે તપાસ શરુ કરી

હૈદરાબાદમાંથી એક નવરાત્રી દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. હૈદરાબાદના નામપલ્લી પ્રદર્શની મેદાનમાં કેટલાક આવારા તત્વોએ દુર્ગા પૂજા પંડાલમાં તોડફોડ કરી હતી

By samay mirror | October 11, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1