હિંસક વિરોધ વચ્ચે સમગ્ર બાંગ્લાદેશમાં કફ્યુ, અત્યાર સુધીમાં ૧૦૫ લોકોના મોત

બાંગ્લાદેશમાં આરક્ષણને લઈને ચાલી રહેલો વિરોધ હવે સંપૂર્ણપણે હિંસક બની ગયો છે. પ્રદર્શનકારીઓ દ્વારા મોટા પાયે આગચંપી, પથ્થરમારો અને તોડફોડની ઘટનાઓ બની છે. બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી આ આંદોલન ચાલી રહ્યું છે

By samay mirror | July 20, 2024 | 0 Comments

'બાંગ્લાદેશની યાત્રા ન કરો...', હિંસા બાદ ભારત સરકાર એલર્ટ, નાગરિકો માટે એડવાઈઝરી કરી જાહેર

વિદેશ મંત્રાલયે એડવાઈઝરીમાં કહ્યું છે કે હિંસાને જોતા ભારતીય નાગરિકોને આગામી આદેશ સુધી બાંગ્લાદેશની યાત્રા ન કરવાની કડક સલાહ આપવામાં આવે છે. એડવાઈઝરી મુજબ બાંગ્લાદેશમાં હાજર તમામ ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા અને ભારતીય હાઈ કમિશનના સંપર્કમાં રહેવા સૂચના આપવામાં આવી છે.

By samay mirror | August 05, 2024 | 0 Comments

બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી, શેખ હસીનાએ દેશ છોડ્યો, વિરોધીઓ વડાપ્રધાનના નિવાસસ્થાને ઘુસ્યા

બાંગ્લાદેશના આર્મી ચીફ વોકર-ઉઝ-ઝમાન એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા ઉગ્ર વિરોધ બાદ રાષ્ટ્રને સંબોધિત કરશે. આ પ્રદર્શનોમાં હવે વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે

By samay mirror | August 05, 2024 | 0 Comments

બાંગ્લાદેશથી 199 ભારતીય પરત ફર્યા, ઢાકાથી દિલ્હી પહોચ્યું એર ઇન્ડિયાનું વિમાન

હિંસાની આગમાં સળગી રહેલા બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ચિંતાજનક સમાચારો સામે આવી રહ્યા છે. વિદ્યાર્થીઓના વિરોધમાંથી નીકળેલી ચિનગારીને કારણે દેશ સળગી રહ્યો છે

By samay mirror | August 07, 2024 | 0 Comments

શેખ હસીના વિરુદ્ધ બાંગ્લાદેશ સરકારની મોટી કાર્યવાહી, પાસપોર્ટ કર્યો રદ્દ

બાંગ્લાદેશની વચગાળાની સરકારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરી દીધો છે. આ સાથે તેના અન્ય સહયોગીઓના રાજદ્વારી પાસપોર્ટ પણ રદ કરવામાં આવ્યા છે.

By samay mirror | August 23, 2024 | 0 Comments

બાંગ્લાદેશથી ભારતમાં ઘૂસણખોરી કરી રહેલી માતા-પુત્રી પર BSFએ કર્યો ગોળીબાર, બાળકીનું મોત

, ત્રિપુરામાં આંતરરાષ્ટ્રીય સરહદ પર, બાંગ્લાદેશની એક 13 વર્ષની હિન્દુ છોકરી કથિત રીતે ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ તેને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફાયરિંગમાં તેનું મોત થયું.

By samay mirror | September 05, 2024 | 0 Comments

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ આતંક ચાલુ, ચટ્ટોગ્રામમાં ત્રણ મંદિરોમાં કરાઈ તોડફોડ

બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં શુક્રવારે સૂત્રોચ્ચાર કરતા ટોળાએ ત્રણ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરી હતી. ઇસ્કોનના ભૂતપૂર્વ સભ્ય સામે દેશદ્રોહનો કેસ નોંધાયા બાદ ચટ્ટોગ્રામમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે.

By samay mirror | November 30, 2024 | 0 Comments

બાંગ્લાદેશમાં ફરી હિંસા, ચિન્મય દાસની સુનાવણી પહેલા વકીલ પર કરાયો હુમલો

હાલમાં બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસા જોવા મળી રહી છે. તાજેતરમાં ઈસ્કોનના સંત ચિન્મય કૃષ્ણ દાસની દેશદ્રોહના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.

By samay mirror | December 03, 2024 | 0 Comments

આસામની હોટલોમાં બાંગ્લાદેશીઓના પ્રવેશ પર પ્રતિબંધ, હિંદુઓ પર થયેલા હુમલા અંગે લેવાયો નિર્ણય

આસામની બરાક ખીણની હોટેલોએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતી સમુદાયના લોકો પરના હુમલા બંધ ન થાય ત્યાં સુધી તેઓ કોઈપણ બાંગ્લાદેશી નાગરિકને તેમની સેવાઓ પૂરી પાડશે નહીં.

By samay mirror | December 07, 2024 | 0 Comments

બાંગ્લાદેશમાં હિંદુઓ બાદ હવે ખ્રિસ્તીઓ પર હુમલો, ક્રિસમસની ઉજવણી કરવા ગયેલા 17 લોકોના ઘરોમાં ઉપદ્રવીઓએ લગાવી આગ

બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર નિર્દયતાની વધુ એક મોટી ઘટના સામે આવી છે. નાતાલના દિવસે બંદરબનમાં ખ્રિસ્તી ત્રિપુરા સમુદાયના 17 ઘરોને બાળી નાખવામાં આવ્યા હતા.

By samay mirror | December 26, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1