છિંદવાડામાં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના 8 સભ્યોની કુહાડી વડે હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ તરફ પરિવારની હત્યા બાદ હત્યારાએ ઝાડ પર ફાંસી લગાવી આપઘાત કરી લીધો હતો.