રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તા.29ને રવિવારે બપોરના ત્રણ કલાકે જામકંડોરણા ખાતે આયોજીત કરાયેલ સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં અધ્યક્ષસ્થાને હાજરી આપશે.
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તા.29ને રવિવારે બપોરના ત્રણ કલાકે જામકંડોરણા ખાતે આયોજીત કરાયેલ સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં અધ્યક્ષસ્થાને હાજરી આપશે.
રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી તા.29ને રવિવારે બપોરના ત્રણ કલાકે જામકંડોરણા ખાતે આયોજીત કરાયેલ સાત સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં અધ્યક્ષસ્થાને હાજરી આપશે. આ અંગેની તૈયારીઓને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે.
જામકંડોરણાના કાલાવડ રોડ ખાતે આવેલા કુમાર છાત્રાલયમાં યોજાનાર સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં રાજય અને કેન્દ્ર સરકારના મંત્રીઓ તેમજ ધારાસભ્યો ઉપસ્થિત રહેનાર છે. જેઓને ખેડુત નેતા જયેશ રાદડીયા આવકારશે.
આરડીસી બેંક, રાજકોટ દુધ ઉત્પાદન સંઘ લી., રાજકોટ જીલ્લા ખરીદ વેચાણ સંઘ લી., રાજકોટ જીલ્લા સહકારી સંઘ, રાજકોટ જીલ્લા કો-ઓપ. કોટન માર્કેટીંગ યુની.લી., રાજકોટ જીલ્લા સહકારી પ્રકાશન અને મુદ્રાલી, રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંક લી.ના કર્મ. સ.મં.લી.ની રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાનારી આ વાર્ષિક સાધારણ સભામાં ઉદઘાટક તરીકે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને દીપ પ્રાગટય વિધી કૃષીમંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે કરાશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0