ઈરાન સાથેની પાકિસ્તાનની સરહદ નજીક રવિવારે થયેલા આતંકવાદી હુમલામાં ઈરાનના પાંચ સુરક્ષા દળોના મોત થયા હતા. મીડિયા અહેવાલો અનુસાર, માર્યા ગયેલા લોકો અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડના સ્વયંસેવક બાસીજ દળના વંશીય બલૂચ સભ્યો હતા