2008ના મુંબઈ આતંકવાદી હુમલાના દોષિત તહવ્વુર રાણાને  આજે ભારત લાવવામાં આવશે. અહેવાલો અનુસાર, તહવ્વુરના પ્રત્યાર્પણ માટે તપાસ એજન્સી NIA અને ગુપ્તચર એજન્સી RAW ની સંયુક્ત ટીમ અમેરિકામાં હાજર છે.