છેલ્લા બે દિવસથી શાંતિપૂર્ણ રીતે ચાલ્યા બાદ ગુરુવારે સંસદની કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. બંને ગૃહોમાં વિપક્ષના સાંસદોએ અદાણી કેસ પર હોબાળો મચાવ્યો હતો.