મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરિ ઝિરવાલે આજે (4 ઑક્ટોબર)  એક આઘાતજનક પગલું ભર્યું અને મંત્રાલયના ત્રીજા માળેથી કૂદકો માર્યો. જો કે સેફ્ટી નેટના કારણે તેઓ ફસાઈ ગયા અને તેમને કોઈ નુકસાન થયું ન હતું