રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં પણ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે . કાલાવડના 2 વર્ષના બાળકને ચાંદીપુરા હોવાની આશંકાના આધારે રાજકોટની જનના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે