વડોદરામાં શાળાની દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. વડોદરાના વાઘોડિયા પાસે આવેલી શ્રી નારાયણ શાળામાં અચાનક વર્ગખંડની દિવાલ ધરાશાઈ હતી. આ ઘટનાને લઈને સ્કૂલમાં દોડધામ મચી હતી.દિવાલ ધરાશાયી થતા 6 વિદ્યાર્થીઓ પટકાયા હતા અને 2 વિદ્યાર્થીને ઈજા થઈ હતી
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025