|

કોઈને આટલું નીચું ન બતાવો....આસીમ રીયાઝને શોમાંથી બહાર કરાયા બાદ ભાઈ ઉમરે આપી પોતાની પ્રતિક્રિયા

'ખતરો કે ખિલાડી' ટીવી પરના  સૌથી ફેવરિટ રિયાલિટી શોમાંથી એક છે. તાજેતરમાં આ શોની 14મી સિઝનનું પ્રીમિયર થયું છે. થોડા જ દિવસોમાં આ શો ચર્ચાનો વિષય બની ગયો છે. શોમાં ભાગ લેનાર અસીમ રિયાઝના રોહિત શેટ્ટી અને શોના નિર્માતાઓ સાથે થયેલા વિવાદ પર લોકો સતત પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

By samay mirror | July 30, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1