TRP ગેમ ઝોનમાં થયેલા આગ કાંડમાં 27 જેટલા લોકોના જીવ હોમાયા હતા. જે બાદ સતત સ્થાનિક લોકો અને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ રાજકોટમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે કોંગ્રેસના અનેક મોટા નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025