|

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પાતાળેશ્વર મહાદેવનાં દર્શન માટે જંગલ વિસ્તારનો રસ્તો ખુલ્લો મુકાયો

પવિત્ર શ્રાવણ માસનાં પ્રારંભથી ગીર ગઢડા તાલુકામાં બાબરિયા ફોરેસ્ટ રેન્જ હેઠળનાં ગીર અભ્યારણ્યમાં આવેલ પૌરાણિક, પ્રાચીન પાતળેશ્વર મહાદેવનાં દર્શનાર્થે જંગલ વિસ્તારનો રસ્તો જાહેર જનતાની અવર-જવર માટે તંત્ર દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો છે

By samay mirror | August 06, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1