જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે (22મી એપ્રિલ, 2025) થયેલા આતંકી હુમલામાં 3 ગુજરાતી સહિત 26 લોકોના મોત થયા હતા. ત્રણેય ગુજરાતીઓના મૃતદેહને વિમાન માર્ગે ગુજરાત લવાયા છે.
પહેલગામ આતંકવાદી હુમલા બાદ આખો દેશ ગુસ્સાની આગમાં સળગી રહ્યો છે. ભારત ભારત સરકારે પાકિસ્તાન સામે કાર્યવાહી કરી અને 5 પ્રતિબંધો લાદ્યા. હવે તેમની અસર પણ દેખાવા લાગી છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025