સમાજવાદી પાર્ટીના નેતા જયા બચ્ચને એવો દાવો કરીને નવો વિવાદ ઉભો કર્યો છે કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં નદીનું પાણી હાલમાં સૌથી વધુ પ્રદૂષિત છે કારણ કે મહાકુંભમાં ભાગદોડનો ભોગ બનેલા લોકોના મૃતદેહ નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025