ભારતીય સિનેમાના પીઢ અભિનેતા અને ફિલ્મ દિગ્દર્શક મનોજ કુમારનું નિધન થયું છે. મનોજ કુમાર ખાસ કરીને તેમની દેશભક્તિ માટે જાણીતા હતા.
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા મનોજ કુમારનું શુક્રવારે સવારે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં 87 વર્ષની વયે નિધન થયું હતું. મેડિકલ રિપોર્ટમાં પુષ્ટિ મળી હતી કે મનોજ કુમારના મૃત્યુનું કારણ તીવ્ર મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનને કારણે કાર્ડિયોજેનિક શોક હતો
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025