રાજ્યમાં ચાંદીપુર વાયરસના કુલ 33 શંકાસ્પદ કેસ, ૨૬૦ ટીમ દ્વારા ૧૧,૦૫૦ ઘરોમાં ૫૬, ૬૫૧ વ્યક્તિનું સર્વેલન્સ કરાયું

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર ધીરે ધીરે વધી રહ્યો છે. જેના પગલે સરકારની ચિંતા પણ વધી રહી છે. તંત્ર હાલ એક્શન મોડમાં આવીને કામ કરી રહ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અને આરોગ્ય વિભાગ દ્વારા આ રોગચાળાને નિયંત્રિત કરવા માટે લેવાઈ રહેલા પગલાં અને અસરોની સમીક્ષા કરી હતી.

By samay mirror | July 19, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1