રવિવારે રાજકોટમાં શ્રી વેલનાથજી જયંતીની 25મી ભવ્ય શોભાયાત્રા નીકળશે

સંતશ્રી વેલનાથ જયંતી ઉત્સવ સમિતિ દ્વારા ૨૪ વર્ષની સફળતા બાદ રાજકોટની 25મી શોભાયાત્રાની સિલ્વર જ્યુબલી નિમિત્તે ઐતિહાસીક ઉજવણી થશે. ચુંવાળિયા કોળી વિદ્યાર્થી બોર્ડીંગ 'પ્રેરિત તા.7/7/24 રવિવારે અષાઢી બીજના દિવસે શોભાયાત્રાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે

By samay mirror | July 04, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1