રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. બિકાનેરમાં કાર પર ડમ્પર પલટી ગયું હતું , આ અકસ્માતમાં એક જ પરિવારના છ લોકોએ જીવ ગુમાવ્યા. બધા લગ્ન સમારોહમાંથી પાછા ફરી રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના બિકાનેરની મુલાકાતે છે. તેમણે ગુરુવારે સવારે અહીં કરણી માતા મંદિરની મુલાકાત લીધી અને પૂજા કરી. પીએમ મોદીએ પુનઃવિકસિત દેશનોક રેલ્વે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના બિકાનેર પહોંચ્યા છે. પ્રધાનમંત્રીએ પલાણા ગામમાં જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કહ્યું, હું કરણી માતાના આશીર્વાદથી તમારી વચ્ચે આવ્યો છું
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025