|

દુર્ગા પૂજા પહેલા બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિંદુઓ માટે સરકારનો વધુ એક ફતવો, નમાઝની 5 મિનિટ પહેલા પૂજા-પાઠ અને લાઉડસ્પીકર પર લગાવ્યો પ્રતિબંધ

બાંગ્લાદેશથી શેખ હસીનાની વિદાયથી હિંદુઓની હાલત ખરાબ થઈ ગઈ છે. પહેલા બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા થયા અને હવે તેમને દરેક રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે

By samay mirror | September 12, 2024 | 0 Comments

બાંગ્લાદેશમાં ચિન્મય પ્રભુની ધરપકડને લઈને બબાલ: હિન્દુ વિરોધથી જમાત ભડક્યું, કર્યો હુમલો, ૫૦ થી વધુ લોકો ઘાયલ

બાંગ્લાદેશના ચિટાગોંગમાં ગઈ કાલે ઇસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી સ્થિતિ વણસી રહી છે. ધરપકડના વિરોધમાં હિન્દુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન BNP અને જમાતના કાર્યકરોએ હિંદુઓ પર હુમલો કર્યો. આ હુમલામાં લગભગ 50 લોકો ઘાયલ થયા છે

By samay mirror | November 26, 2024 | 0 Comments

બાંગ્લાદેશ: ચિન્મય કૃષ્ણ દાસને મોટો ફટકો, કોર્ટે જામીન અરજી ફગાવી

ચિન્મય કૃષ્ણ દાસને બાંગ્લાદેશમાં મોટો આંચકો લાગ્યો છે. બાંગ્લાદેશની એક કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે તે આ કેસની આગામી સુનાવણી 2 જાન્યુઆરીએ કરશે

By samay mirror | December 12, 2024 | 0 Comments

Hot Categories

2
2
1
4
1