બાંગ્લાદેશથી શેખ હસીનાની વિદાયથી હિંદુઓની હાલત ખરાબ થઈ ગઈ છે. પહેલા બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલા થયા અને હવે તેમને દરેક રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે
બાંગ્લાદેશના ચિટાગોંગમાં ગઈ કાલે ઇસ્કોન પુંડરિક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણન દાસની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી સ્થિતિ વણસી રહી છે. ધરપકડના વિરોધમાં હિન્દુ સમુદાયના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન BNP અને જમાતના કાર્યકરોએ હિંદુઓ પર હુમલો કર્યો. આ હુમલામાં લગભગ 50 લોકો ઘાયલ થયા છે
ચિન્મય કૃષ્ણ દાસને બાંગ્લાદેશમાં મોટો આંચકો લાગ્યો છે. બાંગ્લાદેશની એક કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે તે આ કેસની આગામી સુનાવણી 2 જાન્યુઆરીએ કરશે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025