રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી સ્થિતિ નિયંત્રણમાં આવી રહ્યું હોવાનું ચિત્ર ભલે રજૂ કરવામાં આવતું હોય, પરંતુ વાસ્તવિક સ્થિતિ હજુ ચિંતાજનક છે. કારણ કે સમગ્ર દેશમાં ચાંદીપુરાના કુલ 61 કેસ નોંધાયા છે