તિરુપતિ પ્રસાદ વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે નવી SITની રચના કરી, CBI અને FSSAI અધિકારીઓ પણ હશે

તિરુપતિ પ્રસાદમ વિવાદની તપાસ માટે સુપ્રીમ કોર્ટે સ્વતંત્ર તપાસ માટે નવી પાંચ સભ્યોની SITની રચના કરી છે. એટલે કે રાજ્યની SITને અદાલતે નાબૂદ કરી દીધી. હવે આ કેસની તપાસ કરી રહેલી નવી SITમાં CBIના બે અધિકારીઓ હશે.

By samay mirror | October 04, 2024 | 0 Comments

બિન-હિન્દુઓનું સ્થાનાંતરણ, રાજકીય ભાષણો પર પ્રતિબંધ, AI સાથે ભીડ નિયંત્રણ, તિરુપતિ મંદિર બોર્ડે લીધો મોટો નિર્ણયો

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) ની પ્રથમ બેઠક તાજેતરમાં પૂર્ણ થઈ હતી. આ બેઠકમાં તેના નવા પ્રમુખ બીઆર નાયડુના નેતૃત્વમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા

By samay mirror | November 19, 2024 | 0 Comments

આંધ્રપ્રદેશઃ તિરુપતિ મંદિરમાં ટોકન લેવા માટે મચી નાસભાગ, 6 લોકોના મોત, 40 ઈજાગ્રસ્ત

આંધ્રપ્રદેશના પ્રખ્યાત તિરુપતિ મંદિરમાં વૈકુંઠ દ્વાર દર્શન ટિકિટ કાઉન્ટર પાસે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે

By samay mirror | January 09, 2025 | 0 Comments

Hot Categories

2
2
1
4
1