ભારતમાં વિમાનોને બોમ્બની ધમકી આપવાનું ચલણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. ઈન્ડિગોની બીજી ફ્લાઈટનું છત્તીસગઢના રાયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
ભારતના જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને PoKમાં આતંકવાદીઓના અડ્ડા ધ્વસ્ત કર્યા જેમાં 100થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા હતા
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025