કોરોના ફરી એકવાર માથું ઊંચક્યું છે. KP.2 અને KP.1 નામના આ નવા વેરિઅન્ટ્સ હવે ભારતમાં પણ એન્ટ્રી કરી છે. સત્તાવાર માહિતી અનુસાર, ભારતમાં કોવિડ-19 KP.2ના નવા પ્રકારના 290 કેસ અને KP.1ના 34 કેસ મળી આવ્યા છે.
પેરિસ ઓલિમ્પિક્સ 26 જુલાઈથી શરૂ થઈ હતી. જો કે, ઘણી રમતો બે દિવસ પહેલા એટલે કે 24મી જુલાઈથી શરૂ થઈ ગઈ હતી. સત્તાવાર ઉદઘાટન સમારોહ 26 જુલાઈએ યોજાયો હતો.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગઈ કાલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અભ્યાસમાં સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોનાની રસીથી ભારતમાં યુવાનો અને પુખ્ત વયના લોકોમાં અચાનક મૃત્યુનું જોખમ વધ્યું નથી.
છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસથી પાંચ લોકોના મોત થયા છે. ઉપરાંત, સક્રિય COVID-19 કેસોની સંખ્યા વધીને 4,026 થઈ ગઈ છે. મૃત્યુ પામેલા પાંચ દર્દીઓ કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળના છે
ગુજરાતમાં ધીમે-ધીમે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોનાના એક્ટિવ કેસનો આંક 400ને પાર થઇ ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 64ના વધારા સાથે હાલ 461 એક્ટિવ કેસ છે
દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કેસોમાં મોટો ઉછાળો આવ્યો છે, જેની સાથે દેશભરમાં સક્રિય કેસોની સંખ્યા 4,302 થઈ ગઈ છે
ગુજરાતમાં કોરોનાના કુલ 508 એક્ટિવ કેસો નોંધાયા છે. જેમાંથી 18 દર્દીઓ હોસ્પિટલાઈઝ છે અને 490 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.
દેશ પર ફરી એકવાર કોવિડ-૧૯નો ખતરો મંડરાઈ રહ્યો છે. દેશમાં કોવિડના સક્રિય કેસોની સંખ્યામાં વધારો થયો છે. બુધવારે દેશમાં સક્રિય કેસોની સંખ્યા ૪,૩૦૨ હતી. જે ગુરુવારે વધીને ૪૮૬૬ થઈ ગઈ છે
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025