કેશોદના ખમીદાણા ગામે વાડી વિસ્તારમાં રહેતા નારણભાઈ મેસુરભાઈ સોલંકી પરિવાર સાથે મઢડા ગામે સોનલબીજ નિમિત્તે દર્શનાર્થે ગયા હતા ત્યારે બંધ મકાનમાં તસ્કરો ત્રાટકી ૧૭ તોલા સોનાના દાગીના અને એકાદ લાખ રૂપિયા રોકડા ચોરી નાસી છૂટયા હતાં.