કલેશ્વર GIDCમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થયાની ઘટના બનતા અફરાતફરી સર્જાઈ હતી. પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
કલેશ્વર GIDCમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થયાની ઘટના બનતા અફરાતફરી સર્જાઈ હતી. પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે.
ભરૂચના અંકલેશ્વરGIDCમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં રસાયણિક પ્રક્રિયા દરમ્યાન પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. ઘટનામાં ૪ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જયારે અન્ય કામદારો ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી અનુસાર અંકલેશ્વર GIDCમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થયાની ઘટના બનતા અફરાતફરી સર્જાઈ હતી. પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. કંપનીમાં એમ.ઈ. પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઈપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.
ઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરો અને પોલીસની ટીમ ઘટનાં સ્થળે પહોચી હતી. અને બચાવની કામગીરી ચાલુ કરી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0