IPL 2025 માં પંજાબ કિંગ્સે ફરી એકવાર પોતાના શાનદાર પ્રદર્શનથી ચાહકોના દિલ જીતી લીધા. કેપ્ટન બદલાતાની સાથે જ આ ટીમનો અભિગમ પણ બદલાઈ ગયો છે.
પંજાબ કિંગ્સે IPL 2025 માં પોતાનો પાંચમો વિજય નોંધાવ્યો છે. શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ટીમે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં યજમાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 5 વિકેટથી હરાવ્યું
ઇન્ડિયન પ્રીમિયર લીગને એક નવો ચેમ્પિયન મળવા જઈ રહ્યો છે. IPL 2025 સીઝનના ફાઇનલમાં, બે એવી ટીમો ટકરાશે, જેમણે આજ સુધી ક્યારેય ટાઇટલ જીત્યું નથી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 3 જૂન, મંગળવારના રોજ યોજાનારી IPL ફાઇનલમાં પંજાબ કિંગ્સનો સામનો કરશે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025