લોકસભા પછી, ગુરુવારે મોડી રાત્રે રાજ્યસભામાં વકફ સુધારા બિલ પણ પસાર થઈ ગયું. રાજ્યસભામાં બિલ પસાર થતાંની સાથે જ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનને સમર્થન આપતો બંધારણીય ઠરાવ પસાર કરવામાં આવ્યો.